જુઓ અક્ષરધામ વિષે
વર્લ્ડમાં આમ તો ઘણી બધી બ્યૂટીફુલ અને વન્ડર્ફુલ પ્લેસીસ છે. જેને જોવા માટે આપણે દેશ-વિદેશ પણ જતા હોઈએ છીએ. તેમાની અમૂક ઈમારત, મંદિર, સ્ટેચ્યુ હોય કે પછી ગાર્ડન્સને વિશ્વની સાત અજાયબીમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ સેવન વન્ડર્સમાં દિલ્લીના એક પ્રસિદ્ધ મંદિરનો પણ સમાવેશ થાય છે. તો તમને યાદ અપાવી દઈએ કે એ દિલ્લીનું પ્રસિદ્ધ મંદિર અક્ષરધામ છે. જેને વર્લ્ડનાં સેવન વન્ડર્સમાં સ્થાન આપવામાં આવ્યું છે. આ મંદિર ભલે અન્ય અચરતી ઇમારતોની જેમ પ્રાચીન નથી પરંતુ મંદિર ૧2 વર્ષ જુનું છે. જે આપણી ભારતીય શિલ્પકળા, પરંપરાઓ અને પ્રાચિન આધ્યાત્મિક સંદેશોનાં તત્વોને અદભૂત રીતે દરશાવે છે.
આ મંદિર એક જ્ઞાનવર્ધક યાત્રાનો એવો અનુભવ છે જે માનવતાની પ્રગતિ, ખુશીયો અને મિત્રતા માટે ભારતની ભવ્ય કળા, મુલ્યો અને યોગદાનનું વર્ણન કરે છે. જેના નિર્માણમાં ક્યાંય પણ સિમેન્ટ અથવા સ્ટીલનો ઉપયોગ થયો નથી. જેને હજાર વર્ષો જૂની વાસ્તુ કલાથી બનાવવામાં આવ્યું છે.
દિલ્લીનું અક્ષરધામ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર પરિષર હોવા માટે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ છે. જે ૨૧ મી સદીની વિશ્વની સાત અજાયબીમાં પણ સ્થાન મેળવી ચુક્યું છે. અમેરિકાની એક રીસર્ચમાં www.seebeforeyoudie.net વેબસાઈટે દુનિયાનાં ટોપ ૨૫ સ્થાનોમાં અક્ષરધામને સ્થાન આપ્યું છે.
જો તમે ક્યારેય દિલ્લી જવાનો પ્લાન બનાવો છો ત્યારે તમે પણ ટાઈમ કાઢીને અક્ષરધામ દર્શન કરવા અને અદભૂત નજારા જોવા જરુરથી જજો.દર્શન કરવા માટે દિલ્લી આવનારા પર્યટકોમાંથી આશરે ૭૦ ટકા લોકો આ મંદિરનાં આર્કિટેક્ટ અને કીર્તિને જોવા અચૂક્થી પહોંચે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ જ્યારે દિલ્લીમાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ ભવનનાં મહેમાનને અક્ષરધામ જોવા માટે ખાસ આગ્રહ કરતા હતાં. જો તમે ક્યારેય દિલ્લી જવાનો પ્લાન બનાવો છો ત્યારે તમે પણ ટાઈમ કાઢીને અક્ષરધામ દર્શન કરવા અને અદભૂત નજારા જોવા જરુરથી જજો.
સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરનું નિર્માણ કાર્ય ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા કરવામાં આવ્યું છે. જેને ૧૧૦૦૦ કારીગરો અને હજારો બીએપીએસ સ્વયંસેવકોના વિરાટ ધાર્મિક પ્રયાસોથી માત્ર પાંચ વર્ષમાં આનું નિર્માણ થયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ૨૦૦૫ માં તત્ક્ષણ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ અને પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની હાજરીમાં આનું લોકાર્પણ કર્યું હતું.
યમુના નદીનાં કિનારે આવેલા આ મંદિરનાં નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી રેતીલા પત્થર અને ઇટલીના સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં નવ ગુંબજ, ૨૩૪ થાંભલા અને 20 હજારથી વધુ મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.
દિલ્લીમાં સ્થિત અક્ષરધામ મંદિર ૮૬૩૪૨ વર્ગફૂટ જગ્યામાં ફેલાયેલું છે. આ ૩૫૬ ફૂટ લાંબુ, ૩૧૬ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું છે.
ગીનીસ બુકની તરફથી માઈકલ વીટીએ કહ્યું હતું કે અમને અક્ષરધામની વ્યાપક વાસ્તુ શિલ્પ યોજનાનો અભ્યાસ અને
બીજા મંદિરની સાથે તેની સરખામણી અને નિરીક્ષણ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો અને ત્યાર બાદ અમે એ ડિસીઝન પર આવ્યા કે મંદિર ગીનીસ બુકમાં સ્થાન મેળવવાનું હકદાર છે. આ પહેલો અવસર છે જ્યારે ગીનીસ બુકે
પોતાની વિશાળ ધાર્મિક સ્થળોની યાદીમાં કોઈ હિંદુ મંદિરને માન્યતા આપી છે.
ભારતમાં આ સમયએ પ્રાચીન અને અવનવી આવી કેટલીય ઈમારતો અને વાસ્તુકલાથી બનાવેલી અનોખી અજાયબીઓ છે. જે દુનિયાભરમાં ખૂબ જ ફેમસ થઇ છે. લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, કેરળનું મંદિર, સૂર્ય મંદિર, તાજ મહેલ, અક્ષરધામ મંદિર વગેરેએ ભારતની સંસ્કૃતિક વિરાસતને હર્યું ભર્યું કર્યું છે. આ સાથે સાથે તેનાથી દેશમાં વાસ્તુકલા અને ભિન્ન ભિન્ન ભવન નિર્માણ કલાને પણ નવી ઉંચાઈ સુધી પહોંચાડી છે. આ ઈમારત દુનિયાની સૌથી અજીબ ઇમારતોમાં ગણાય છે કારણ કે આખી ઈમારતમાં ક્યાંય પણ સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ થયો નથી. તેમાં માત્ર ગુલાબી બલુઆ પથ્થરનો ઉપયોગ કરાયો છે. આ ત્રણ હજાર ટન પથ્થરોથી બનેલું છે, જેનું આપણી હજારો વર્ષ જૂની વાસ્તુ કળાથી બાંધવામાં આવ્યું છે.
આમ તો મોટે ભાગે અક્ષરધામ જવાવાળા સામાન્ય દર્શકો મંદિર દર્શન કરીને બહારથી જ ફરીને આવી જાય છે. તે મંદિરની અંદર નૌકા યાત્રા અને આઈમેક્સ ફિલ્મ નો આનંદ લેવા માંગતા નથી કેમ કે ટિકિટનું મૂલ્ય તેમને ખોટો ખર્ચ લાગતો હોય છે. પરંતુ બધાએ આ વાત સમજવી જોઈએ કે આટલી મોટી ઈમારતની મેન્ટેનન્સ માટે જો તમારે થોડા રૂપિયા ચુકવવા પડે તો કોઈ મોટી વાત પણ નથી. આ બાબતમાં દિલ્લી સરકારનો સ્કુલનાં બાળકોને અક્ષરધામની યાત્રા કરાવવાનો નિર્ણય ખુબ જ સારો છે જેનાથી બાળકો પોતાની સંસ્કૃતિથી માહિતગાર થઇ શકે છે. અક્ષરધામ મંદિર માત્ર મંદિર જ નથી પરંતુ દેશની વિભિન્ન સંસ્કૃતિઓનો એવો સંગમ છે જ્યાં ભારતની ૧૦ હાજર વર્ષ જૂની રહસ્યમય સાંસ્કૃતિક મૂડી રહેલી છે. આ વિશ્વનું પહેલું એવું હિંદુ મંદિર છે જેનો પ્રતાપ આટલા ઓછા સમયમાં વિશ્વ ભરમાં ફેલાયો છે.
આવો તો જાણીએ વધુમાં મંદિરને લગતી અમૂક વિગતો
અક્ષરધામ મંદિર: આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણને સમર્પિત એક પારંપરિક ભારતની પ્રાચીન કળા, સંસ્કૃતિ અને શિલ્પકળાની સુંદરતા અને આધ્યાત્મિકતાને ખૂબ જ સુંદરતાથી દર્શાવે છે.
નીલકંઠ વર્ણી અભિષેક: એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પરંપરા છે જેમાં વૈશ્વિક શાંતિ અને વ્યક્તિ, પરિવાર અને મિત્રો માટે પ્રાથનાઓ કરાવામાં આવે છે. તેના માટે ભારતની ૧૫૧ પવિત્ર નદીઓ, જળાશયો અને તળાવોના પાણીનો ઉપયોગ કરાવામાં આવે છે. મંદિરનાં પરિસરમાં એન્ટ્રી ટિકિટ નથી અને મંદિર તથા ગાર્ડનમાં પણ ફ્રી એન્ટ્રી છે. મંદિરમાં જે હોલ છે ત્યાં વિવિધ કાર્યક્રમો એરેન્જ કરવામાં આવતા હોય છે.
અક્ષરધામમાં આવેલા હોલ અંગે થોડી માહિતી
ફર્સ્ટ હોલમાં હોલ ઓફ વેલ્યુસનાં નામેથી છે, જ્યાં ૫૦ મિનીટની ફિલ્મ બતાવવામાં આવે છે. જેમાં અહિંસા , ઈમાનદારી અને આધ્યાત્મિકતાનો ઉલ્લેખ કરનારી ફિલ્મો તથા રોબોટિક શોનાં માધ્યમથી ચિરસ્થાયી માનવ મુલ્યોનાં અનુભવને દર્શાવામાં આવે છે.
સેકન્ડ હોલમાં મોટા પડદા પર ફિલ્મ બતાવવામાં આવે છે, જે ૪૦ મીનીટની હોય છે. આ ફિલ્મ નીલકંઠ નામનાં એક અગ્યાર વર્ષનાં યોગીનાં અવિશ્વસનીય યાત્રાનાં માધ્યમથી ભારતની જાણકારી આપવામાં આવી છે. જેમાં ભારતીય રીત રીવાજોને, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના માધ્યમથી જીવન-દર્શનમાં દર્શિત છે. આ સિવાય કલા અને શિલ્પ કલાનું સોંદર્ય તથા અવિસ્મરણીય દ્રશ્યો, મ્યુઝિક અને તેના પ્રેરક પર્વોની શક્તિનો અનુભવ કરાવે છે.
થર્ડ હોલમાં ૧૫ મિનીટની કલ્ચરલ બોટ રાઈડનું આયોજન હોય છે. આ રાઈડમાં ભારતની ભવ્ય વિરાસતનાં ૧૦,૦૦૦ વર્ષોની મુસાફરી કરાવવામાં આવે છે. જેમાં પ્રાચીન ભારતનાં ઋષિયો-વૈજ્ઞાનિકોની શોધો અને આવીસ્કારોની જાણકારી, વિશ્વનું પ્રથમ વિશ્વ વિદ્યાલય તક્ષશિલા, અજંતા-ઈલોરાની ગુફાઓમાંથી પસાર થવાનો આનંદ અને પ્રાચીન કાળથી જ માનવતા તરફ ભારતના યોગદાનની જાણકારી વગેરે ઇનફોર્મેંશન બતાવી છે.
મંદિરનાં ગાર્ડન્સ પણ ખુબ જ રમણીય છે. તેમનું એક ગાર્ડન ગાર્ડન ઓફ ઇન્ડિયા છે. જે સાહીઠ એકરના વિસ્તારમાં બનેલું છે અને ત્યાં કાસ્યની શ્રેષ્ઠ પ્રતિમા, ભારતનાં તે બાલવીરો, વીર યોદ્ધાઓ, રાષ્ટ્રીય દેશ ભક્તો અને મહાન મહિલા વિભૂતિઓનું સંમાન કરાયું છે, જે મુલ્યો અને ચરિત્રના પ્રેરણા સ્ત્રોત સમાન રહ્યાં છે.
અન્ય એક ગાર્ડન જેને યોગી હૃદય કમલ ગાર્ડન કહેવાય છે. આ બગીચો કમળનાં આકારનો છે તેથી તેનું નામ લોટ્સ ગાર્ડન (યોગી હૃદય કમલ) રાખવામાં આવ્યું છે. જ્યાં આધ્યાત્મિકતાનો આભાસ કરવા મળે છે અને જેને દર્શન શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને લીડરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીંયા મ્યુઝીકલ ફાઉટેનનો પણ સમાવેશ થાય છે. જ્યાં સંધ્યા કાળ બાદ ૩૦ મીનીટનો વોટર શો બતાવામાં આવે છે. જે વર્લ્ડનાં બેસ્ટ વોટર શોમાં નો એક ગણાય છે. આ અમેઝિંગ વોટર શો તમને એક નવી અનુભૂતિ કરાવશે. બ્યુટીફુલ વોટર શોની એક ઝલક જુઓ..
આ મંદિર એક જ્ઞાનવર્ધક યાત્રાનો એવો અનુભવ છે જે માનવતાની પ્રગતિ, ખુશીયો અને મિત્રતા માટે ભારતની ભવ્ય કળા, મુલ્યો અને યોગદાનનું વર્ણન કરે છે. જેના નિર્માણમાં ક્યાંય પણ સિમેન્ટ અથવા સ્ટીલનો ઉપયોગ થયો નથી. જેને હજાર વર્ષો જૂની વાસ્તુ કલાથી બનાવવામાં આવ્યું છે.
દિલ્લીનું અક્ષરધામ મંદિર દુનિયાનું સૌથી મોટું હિંદુ મંદિર પરિષર હોવા માટે ‘ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસમાં સામેલ છે. જે ૨૧ મી સદીની વિશ્વની સાત અજાયબીમાં પણ સ્થાન મેળવી ચુક્યું છે. અમેરિકાની એક રીસર્ચમાં www.seebeforeyoudie.net વેબસાઈટે દુનિયાનાં ટોપ ૨૫ સ્થાનોમાં અક્ષરધામને સ્થાન આપ્યું છે.
દિલ્લી દર્શન કરવા માટે દિલ્લી આવનારા પર્યટકોમાંથી આશરે ૭૦ ટકા લોકોઆ મંદિરનાં આર્કિટેક્ટ અને કીર્તિને જોવા અચૂક્થી પહોંચે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ જ્યારે દિલ્લીમાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ ભવનનાં મહેમાનને અક્ષરધામ જોવા માટે ખાસ આગ્રહ કરતા હતાં.
જો તમે ક્યારેય દિલ્લી જવાનો પ્લાન બનાવો છો ત્યારે તમે પણ ટાઈમ કાઢીને અક્ષરધામ દર્શન કરવા અને અદભૂત નજારા જોવા જરુરથી જજો.દર્શન કરવા માટે દિલ્લી આવનારા પર્યટકોમાંથી આશરે ૭૦ ટકા લોકો આ મંદિરનાં આર્કિટેક્ટ અને કીર્તિને જોવા અચૂક્થી પહોંચે છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સાહેબ જ્યારે દિલ્લીમાં હતાં ત્યારે રાષ્ટ્રપતિ ભવનનાં મહેમાનને અક્ષરધામ જોવા માટે ખાસ આગ્રહ કરતા હતાં. જો તમે ક્યારેય દિલ્લી જવાનો પ્લાન બનાવો છો ત્યારે તમે પણ ટાઈમ કાઢીને અક્ષરધામ દર્શન કરવા અને અદભૂત નજારા જોવા જરુરથી જજો.
સ્વામિનારાયણ અક્ષરધામ પરિસરનું નિર્માણ કાર્ય ગુરુહરી પ્રમુખ સ્વામી મહારાજની પ્રેરણાથી બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (બીએપીએસ) દ્વારા કરવામાં આવ્યું છે. જેને ૧૧૦૦૦ કારીગરો અને હજારો બીએપીએસ સ્વયંસેવકોના વિરાટ ધાર્મિક પ્રયાસોથી માત્ર પાંચ વર્ષમાં આનું નિર્માણ થયું છે. પ્રમુખ સ્વામી મહારાજે ૨૦૦૫ માં તત્ક્ષણ રાષ્ટ્રપતિ ડૉ. અબ્દુલ કલામ અને પ્રધાનમંત્રી મનમોહન સિંહજીની હાજરીમાં આનું લોકાર્પણ કર્યું હતું.
યમુના નદીનાં કિનારે આવેલા આ મંદિરનાં નિર્માણમાં રાજસ્થાનના ગુલાબી રેતીલા પત્થર અને ઇટલીના સંગેમરમરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મંદિરમાં નવ ગુંબજ, ૨૩૪ થાંભલા અને 20 હજારથી વધુ મૂર્તિઓ સ્થાપિત કરાઈ છે.
દિલ્લીમાં સ્થિત અક્ષરધામ મંદિર ૮૬૩૪૨ વર્ગફૂટ જગ્યામાં ફેલાયેલું છે. આ ૩૫૬ ફૂટ લાંબુ, ૩૧૬ ફૂટ પહોળું અને ૧૪૧ ફૂટ ઊંચું છે.
ગીનીસ બુકની તરફથી માઈકલ વીટીએ કહ્યું હતું કે અમને અક્ષરધામની વ્યાપક વાસ્તુ શિલ્પ યોજનાનો અભ્યાસ અને
બીજા મંદિરની સાથે તેની સરખામણી અને નિરીક્ષણ કરવામાં ત્રણ મહિનાનો સમય લાગ્યો હતો અને ત્યાર બાદ અમે એ ડિસીઝન પર આવ્યા કે મંદિર ગીનીસ બુકમાં સ્થાન મેળવવાનું હકદાર છે. આ પહેલો અવસર છે જ્યારે ગીનીસ બુકે
પોતાની વિશાળ ધાર્મિક સ્થળોની યાદીમાં કોઈ હિંદુ મંદિરને માન્યતા આપી છે.
ભારતમાં આ સમયએ પ્રાચીન અને અવનવી આવી કેટલીય ઈમારતો અને વાસ્તુકલાથી બનાવેલી અનોખી અજાયબીઓ છે. જે દુનિયાભરમાં ખૂબ જ ફેમસ થઇ છે. લાલ કિલ્લા, ઇન્ડિયા ગેટ, કેરળનું મંદિર, સૂર્ય મંદિર, તાજ મહેલ, અક્ષરધામ મંદિર વગેરેએ ભારતની સંસ્કૃતિક વિરાસતને હર્યું ભર્યું કર્યું છે. આ સાથે સાથે તેનાથી દેશમાં વાસ્તુકલા અને ભિન્ન ભિન્ન ભવન નિર્માણ કલાને પણ નવી ઉંચાઈ સુધી પહોંચાડી છે. આ ઈમારત દુનિયાની સૌથી અજીબ ઇમારતોમાં ગણાય છે કારણ કે આખી ઈમારતમાં ક્યાંય પણ સિમેન્ટ કે સ્ટીલનો ઉપયોગ થયો નથી. તેમાં માત્ર ગુલાબી બલુઆ પથ્થરનો ઉપયોગ કરાયો છે. આ ત્રણ હજાર ટન પથ્થરોથી બનેલું છે, જેનું આપણી હજારો વર્ષ જૂની વાસ્તુ કળાથી બાંધવામાં આવ્યું છે.
આમ તો મોટે ભાગે અક્ષરધામ જવાવાળા સામાન્ય દર્શકો મંદિર દર્શન કરીને બહારથી જ ફરીને આવી જાય છે. તે મંદિરની અંદર નૌકા યાત્રા અને આઈમેક્સ ફિલ્મ નો આનંદ લેવા માંગતા નથી કેમ કે ટિકિટનું મૂલ્ય તેમને ખોટો ખર્ચ લાગતો હોય છે. પરંતુ બધાએ આ વાત સમજવી જોઈએ કે આટલી મોટી ઈમારતની મેન્ટેનન્સ માટે જો તમારે થોડા રૂપિયા ચુકવવા પડે તો કોઈ મોટી વાત પણ નથી. આ બાબતમાં દિલ્લી સરકારનો સ્કુલનાં બાળકોને અક્ષરધામની યાત્રા કરાવવાનો નિર્ણય ખુબ જ સારો છે જેનાથી બાળકો પોતાની સંસ્કૃતિથી માહિતગાર થઇ શકે છે. અક્ષરધામ મંદિર માત્ર મંદિર જ નથી પરંતુ દેશની વિભિન્ન સંસ્કૃતિઓનો એવો સંગમ છે જ્યાં ભારતની ૧૦ હાજર વર્ષ જૂની રહસ્યમય સાંસ્કૃતિક મૂડી રહેલી છે. આ વિશ્વનું પહેલું એવું હિંદુ મંદિર છે જેનો પ્રતાપ આટલા ઓછા સમયમાં વિશ્વ ભરમાં ફેલાયો છે.
આવો તો જાણીએ વધુમાં મંદિરને લગતી અમૂક વિગતો
અક્ષરધામ મંદિર: આ મંદિરમાં ભગવાન સ્વામીનારાયણને સમર્પિત એક પારંપરિક ભારતની પ્રાચીન કળા, સંસ્કૃતિ અને શિલ્પકળાની સુંદરતા અને આધ્યાત્મિકતાને ખૂબ જ સુંદરતાથી દર્શાવે છે.
નીલકંઠ વર્ણી અભિષેક: એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક પરંપરા છે જેમાં વૈશ્વિક શાંતિ અને વ્યક્તિ, પરિવાર અને મિત્રો માટે પ્રાથનાઓ કરાવામાં આવે છે. તેના માટે ભારતની ૧૫૧ પવિત્ર નદીઓ, જળાશયો અને તળાવોના પાણીનો ઉપયોગ કરાવામાં આવે છે. મંદિરનાં પરિસરમાં એન્ટ્રી ટિકિટ નથી અને મંદિર તથા ગાર્ડનમાં પણ ફ્રી એન્ટ્રી છે. મંદિરમાં જે હોલ છે ત્યાં વિવિધ કાર્યક્રમો એરેન્જ કરવામાં આવતા હોય છે.
અક્ષરધામમાં આવેલા હોલ અંગે થોડી માહિતી
ફર્સ્ટ હોલમાં હોલ ઓફ વેલ્યુસનાં નામેથી છે, જ્યાં ૫૦ મિનીટની ફિલ્મ બતાવવામાં આવે છે. જેમાં અહિંસા , ઈમાનદારી અને આધ્યાત્મિકતાનો ઉલ્લેખ કરનારી ફિલ્મો તથા રોબોટિક શોનાં માધ્યમથી ચિરસ્થાયી માનવ મુલ્યોનાં અનુભવને દર્શાવામાં આવે છે.
સેકન્ડ હોલમાં મોટા પડદા પર ફિલ્મ બતાવવામાં આવે છે, જે ૪૦ મીનીટની હોય છે. આ ફિલ્મ નીલકંઠ નામનાં એક અગ્યાર વર્ષનાં યોગીનાં અવિશ્વસનીય યાત્રાનાં માધ્યમથી ભારતની જાણકારી આપવામાં આવી છે. જેમાં ભારતીય રીત રીવાજોને, સંસ્કૃતિ અને આધ્યાત્મિકતાના માધ્યમથી જીવન-દર્શનમાં દર્શિત છે. આ સિવાય કલા અને શિલ્પ કલાનું સોંદર્ય તથા અવિસ્મરણીય દ્રશ્યો, મ્યુઝિક અને તેના પ્રેરક પર્વોની શક્તિનો અનુભવ કરાવે છે.
થર્ડ હોલમાં ૧૫ મિનીટની કલ્ચરલ બોટ રાઈડનું આયોજન હોય છે. આ રાઈડમાં ભારતની ભવ્ય વિરાસતનાં ૧૦,૦૦૦ વર્ષોની મુસાફરી કરાવવામાં આવે છે. જેમાં પ્રાચીન ભારતનાં ઋષિયો-વૈજ્ઞાનિકોની શોધો અને આવીસ્કારોની જાણકારી, વિશ્વનું પ્રથમ વિશ્વ વિદ્યાલય તક્ષશિલા, અજંતા-ઈલોરાની ગુફાઓમાંથી પસાર થવાનો આનંદ અને પ્રાચીન કાળથી જ માનવતા તરફ ભારતના યોગદાનની જાણકારી વગેરે ઇનફોર્મેંશન બતાવી છે.
મંદિરનાં ગાર્ડન્સ પણ ખુબ જ રમણીય છે. તેમનું એક ગાર્ડન ગાર્ડન ઓફ ઇન્ડિયા છે. જે સાહીઠ એકરના વિસ્તારમાં બનેલું છે અને ત્યાં કાસ્યની શ્રેષ્ઠ પ્રતિમા, ભારતનાં તે બાલવીરો, વીર યોદ્ધાઓ, રાષ્ટ્રીય દેશ ભક્તો અને મહાન મહિલા વિભૂતિઓનું સંમાન કરાયું છે, જે મુલ્યો અને ચરિત્રના પ્રેરણા સ્ત્રોત સમાન રહ્યાં છે.
અન્ય એક ગાર્ડન જેને યોગી હૃદય કમલ ગાર્ડન કહેવાય છે. આ બગીચો કમળનાં આકારનો છે તેથી તેનું નામ લોટ્સ ગાર્ડન (યોગી હૃદય કમલ) રાખવામાં આવ્યું છે. જ્યાં આધ્યાત્મિકતાનો આભાસ કરવા મળે છે અને જેને દર્શન શાસ્ત્રીઓ, વૈજ્ઞાનિકો અને લીડરો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે. અહીંયા મ્યુઝીકલ ફાઉટેનનો પણ સમાવેશ થાય છે. જ્યાં સંધ્યા કાળ બાદ ૩૦ મીનીટનો વોટર શો બતાવામાં આવે છે. જે વર્લ્ડનાં બેસ્ટ વોટર શોમાં નો એક ગણાય છે. આ અમેઝિંગ વોટર શો તમને એક નવી અનુભૂતિ કરાવશે. બ્યુટીફુલ વોટર શોની એક ઝલક જુઓ..
Comments
Post a Comment